દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી
દેશમાં મનુવાદી તત્વોએ ફરી એકવાર અનામત નાબૂદીના આંદોલન ચાલુ કર્યું છે ત્યારે SC-ST-OBCની અનામતને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.
દેશમાં મનુવાદી તત્વોએ ફરી એકવાર અનામત નાબૂદીના આંદોલન ચાલુ કર્યું છે ત્યારે SC-ST-OBCની અનામતને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.
સાબરકાંઠાના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવાનોના ડૂબી જવાથી મોત. મહાદેવના મંદિર પાસે જ કરુણ ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું.
વાવ-થરાદના મોરીખા ગામે દલિત યુવક લખીરામ પરમારની શંકાસ્પદ હત્યાના મામલે 7 દિવસ સુધી ચાલતા ધરણાંમાં મોટો વળાંક આવ્યો છે. જાણો શું છે કારણ.