ભાઈને પકડવા આવેલી પોલીસને જોઈ દલિત કિશોર નદીમાં કૂદી જતા મોત

dalit news

સ્થાનિક પોલીસ એક કેસમાં દલિત યુવકના ભાઈની પૂછપરછ કરવા આવી હતી. પોલીસને જોઈને કિશોર ગભરાઈને નદીમાં કૂદી જતા મોત થયું. 3 પોલીસકર્મી સસ્પેન્ડ.

ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ

Dalits NCRB Report 2023

ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.

જાતિવાદી તત્વોએ JCB થી દલિત મહિલાનું ઘર તોડી નાખ્યું

dalit news

દલિત મહિલાના પ્લોટ પર કબ્જો કરનારા જાતિવાદી તત્વોએ તેના પર હુમલો કર્યો. વાળ ખેંચી અર્ધનગ્ન કરી ઢસડી. JCB થી ઘર તોડી નાખ્યું.

દલિત સગીરાને બગીચામાં ખેંચી જઈ ધોળા દિવસે 5 લોકોએ ગેંગરેપ કર્યો

patriarchal mentality

Dalit News: દલિત સગીરા બગીચામાં બેઠેલી જોઈ દારૂના અડ્ડા પરથી નશામાં ધૂત પાંચ લોકો તેની પાસે આવ્યા અને ગેંગરેપ ગુજારી ફરાર થઈ ગયા. પોલીસે બેની ધરપકડ કરી.

‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો

muslim man beaten up

Dalit News: યુવક મેળામાંથી પરત ફરી રહ્યો હતો એ દરમિયાન પાંચ શખ્સોએ તેને સામે જોવા બદલ લોખંડના સળિયાથી ઢોર માર માર્યો.

વઢવાણમાં દલિત યુવકના પાણીઢોળમાં માન્યવર કાંશીરામને શ્રદ્ધાંજલિ અપાઈ

Wadhwan news

વઢવાણના દલિત યુવકનું 5 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેનું આજે પાણીઢોળ હતું, જેમાં સમાજે મહાનાયક માન્યવર કાંશીરામને પણ યાદ કર્યા.

રાજકોટમાં THAR ગાડી લઈને આવેલા દલિત યુવકને 4 લોકોએ માર્યો

rajkot news

Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.

દલિત યુવકને ચોરીની શંકામાં ઝાડ પર ઉંધો લટકાવીને માર માર્યો

dalit news

દલિત યુવકને ચોરીની શંકામાં ગામલોકોએ ઝાડ પરથી ઉંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા મામલો ડીએસપી સુધી પહોંચ્યો.

દલિત ADGP એ ભેદભાવથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી!

dalit IPS Y. Puran Kumar suicide

દલિત સમાજમાંથી આવતા ADGP અધિકારીને પોલીસ વિભાગમાં સતત વહીવટી ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું.

વીજ કંપનીના દલિત કર્મચારીને રબારી પરિવારે ઘરમાં જતા રોક્યા!

dalit news

વીજળીનું મીટર ચેક કરવા માટે આવેલા અધિકારી દલિત સમાજના હોવાનો ખ્યાલ આવતા રબારી પરિવારે તેમને ઘરમાં ન ઘૂસવા દીધા.