‘આ દરબારનો એરિયા છે..’ કહી ભાવનગરમાં દલિત દંપતી પર હુમલો
ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો કહી, ગાળો ભાંડી માર માર્યો હતો. 21મી સદીમાં પણ જ્ઞાતિવાદનું ઝેર કેટલું ઊંડું છે તેનો પુરાવો આ ઘટના પરથી મળે છે. મામલો શું હતો? નીલમબાગ પોલીસ મથકેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો … Read more