‘આ દરબારનો એરિયા છે..’ કહી ભાવનગરમાં દલિત દંપતી પર હુમલો

Kaliyabid Bhavnagar

ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો કહી, ગાળો ભાંડી માર માર્યો હતો. 21મી સદીમાં પણ જ્ઞાતિવાદનું ઝેર કેટલું ઊંડું છે તેનો પુરાવો આ ઘટના પરથી મળે છે. મામલો શું હતો? નીલમબાગ પોલીસ મથકેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો … Read more

દલિત મજૂરનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દેવાઈ

dalit news

દલિત મજૂર સુરેશનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી ગળું દબાવી ક્રૂર હત્યા નિપજાવી, લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી.

ઝેરી ભોજન લેતા આદિવાસી વિદ્યાર્થિનીનું મોત, 100 વિદ્યાર્થીઓ બીમાર

Adivasi news

આદિવાસી આશ્રમ શાળામાં રવિવારે મેનુ બહારનું ભોજન જમ્યા બાદ આદિવાસી બાળકીનું મોત. 100 વિદ્યાર્થીઓ બીમાર. હેડ માસ્ટર સસ્પેન્ડ, મૃતકના પરિવારને 7 લાખની સહાયની જાહેરાત.

14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ

Dalit settlement on Ambedkar Jayanti in Ayodhya

14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.