ડૉ.આંબેડકર આદિવાસીઓ વિશે શું માનતા હતા?
ડૉ.આંબેડકરે આદિવાસીઓ માટે 1945માં જે લખ્યું હતું, તે વાંચીને કેટલાક લોકો તેમને આદિવાસીઓના વિરોધી માનવા લાગ્યા! પણ હકીકત તેનાથી જુદી છે.
ડૉ.આંબેડકરે આદિવાસીઓ માટે 1945માં જે લખ્યું હતું, તે વાંચીને કેટલાક લોકો તેમને આદિવાસીઓના વિરોધી માનવા લાગ્યા! પણ હકીકત તેનાથી જુદી છે.
દલિત યુવક સાથે ભાગીને લગ્ન કરનારી યુવતીની તેના સગા ભાઈએ ગળું દબાવી હત્યા કરી લાશ સળગાવી દીધી.
વિનીતા સોરેન નામની ઝારખંડના અંતરિયાળ ગામની આદિવાસી યુવતીએ સાહસ અને કઠોર પરિશ્રમ થકી વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરી બતાવ્યો છે.