રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા

Ram temple donation irregularities

રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.

RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?

rss registration

દુનિયાની સૌથી મોટી NGO હોવાનો દાવો કરતું RSS સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવતા કેમ ડરે છે? જાણો ત્રણ વખત લાગેલા પ્રતિબંધો અને સંઘની આ મજબૂરી પાછળનો ખેલ.