દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં
દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.
દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.
રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન પોલીસ-મનપા કાફલાના ભોજન-નાસ્તા પાછળ ₹27.20 લાખનો ખર્ચ થયાનું સામે આવ્યું છે.
રામ મંદિરના દાનમાંથી થયેલી કરોડોની ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. મંદિરને દાનમાં વર્ષ 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા પરંતુ ટ્રસ્ટે ધ્યાન આપ્યું નહોતું.
દુનિયાની સૌથી મોટી NGO હોવાનો દાવો કરતું RSS સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવતા કેમ ડરે છે? જાણો ત્રણ વખત લાગેલા પ્રતિબંધો અને સંઘની આ મજબૂરી પાછળનો ખેલ.