ડો.આંબેડકરની પ્રતિમાને તોફાની તત્વોએ બે વર્ષમાં બે વખત ખંડિત કરી
ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.
ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.
રાપરના માલીચોકમાં ગેરંટીનું કુલર બદલવાનો આગ્રહ રાખતી દલિત મહિલાને દુકાનદારે જાતિસૂચક અપશબ્દો કહી થપ્પડ મારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો.
પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે માલધારી પર હુમલો કરી, અડધો કલાક હાથ જડબામાં જકડી રાખતા પંથકમાં ભારે ફફડા ફેલાયો છે. લોહીલુહાણ આધેડને ભાવનગર ખસેડાયા.
અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ ગણતી વખતે ચોરી થઈ હોવાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે.