થરાદમાં DEO સહિત 6 લોકોએ મળી દલિત શિક્ષકનો ભોગ લીધો?
શિક્ષણ વિભાગમાં બેઠેલા દ્રોણાચાર્યો આજે પણ દલિત શિક્ષકોનો કેવી કેવી રીતે ભોગ લે છે તેનો વધુ એક ભયાનક પુરાવો આ ઘટના છે. મનુવાદી ગેંગે દલિત શિક્ષકને કેવી રીતે ફસાવ્યા?
શિક્ષણ વિભાગમાં બેઠેલા દ્રોણાચાર્યો આજે પણ દલિત શિક્ષકોનો કેવી કેવી રીતે ભોગ લે છે તેનો વધુ એક ભયાનક પુરાવો આ ઘટના છે. મનુવાદી ગેંગે દલિત શિક્ષકને કેવી રીતે ફસાવ્યા?
આરોપીઓએ દલિત યુવકને ઢોર માર મારી માફીપત્ર લખાવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે યુવકની ફરિયાદ ન નોંધી. હવે 16 લોકો સામે ફરિયાદ થઈ.
Dihuli massacre: શોલેના ગબ્બરસિંહે જે રીતે ઠાકુરના ગામ પર ગોળીબાર કર્યો હતો. એનાથી પણ ભયાનક ઘટના વાસ્તવમાં બની હતી. બે ટ્રેક્ટર ભરીને દલિતોની લાશો દવાખાને પહોંચી હતી. જાણો શું હતી આખી ઘટના.
ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.
દલિત યુવકે સવર્ણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારે રૂ. 1 કરોડની સોપારી આપી હતી. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની જ્યારે અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
22 વર્ષની દલિત યુવતી કુંવારી ગર્ભવતી બન્યા બાદ યુવકના ઘર બહાર 5 દિવસથી ધરણાં પર બેઠી હતી. એ દરમિયાન પ્રસવ પીડા ઉપડી અને બાળકને જન્મ આપ્યો. હજુ તે ન્યાય માટે મક્કમ છે.
દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા મુસ્લિમ સમાજના લોકોએ વરઘોડો અટકાવતા હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વકરતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી ત્યારે વરઘોડો નીકળ્યો.
જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.
ગામના માથાભારે મુખીને શંકા હતી કે દલિતોએ તેમને મત નથી આપ્યા માટે તેઓ હારી ગયા છે. હારનો બદલો લેવા તેણે સાગરિતો સાથે હુમલો કર્યો. પોલીસે હજુ મુખીની ધરપકડ કરી નથી.