કૉલેજિયન દલિત યુવકે 3 સવર્ણોએ માર મારતા આપઘાત કર્યો
Dalit News: કૉલેજમાં ભણતા દલિત યુવકને સવર્ણ જાતિના ત્રણ લોકોએ માર મારી, જાતિસૂચક અપશબ્દો કહેતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો.
Dalit News: કૉલેજમાં ભણતા દલિત યુવકને સવર્ણ જાતિના ત્રણ લોકોએ માર મારી, જાતિસૂચક અપશબ્દો કહેતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો.
પોલીસે BSP નેતાના ઘરે રેડ પાડી તેમને છત પરથી નીચે ફેંકી દેતા મોતનો આરોપ. મૃતકે મરતા પહેલા વીડિયોમાં પોલીસના નામ આપતા FIR નોંધાઈ.
અમદાવાદના નારણપુરમાં ઈન્ટર કાસ્ટ મેરેજ મામલે થયેલી દલિત વૃદ્ધ ભાઈલાલ વાઘેલાની હત્યાના કેસમાં 6 લોકોની SC-ST Act હેઠળ ધરપકડ કરાઈ છે.
દલિત યુવકે બ્રાહ્મણ સરપંચ દ્વારા કરવામાં આવતા ગેરકાયદે ખનનનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા સરપંચે દલિત યુવકને માર મારી તેની માતા સામે તેના મોં પર પેશાબ કર્યો.
IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં નોંધાયેલી ફરિયાદમાં SC-ST Act ની હળવી કલમો લગાવવામાં આવી હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે.
IPS Puran Kumar એ 9 પાનાની સુસાઈડ નોટમાં હરિયાણાના 15 IAS-IPS અધિકારીઓ સામે ગંભીર આરોપ મૂકતા SC-ST Act હેઠળ કાર્યવાહી થશે!
CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.