CJI પર જૂતું ફેંકનાર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધોઃ રામદાસ આઠવલે
CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.
CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
દલિત વિદ્યાર્થી ભાજપના નેતા સતીશ પુનિયાના કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ABVP ના કાર્યકરોએ હોસ્ટેલમાં જઈને માર માર્યો. SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ.
મહીસાગરના ભરોડી ગામમાં નવરાત્રિમાં ગરબા ગાવા ગયેલી વણકર સમાજની દીકરીને ગામની કથિત સવર્ણ મહિલાઓએ ગરબા ગાતા અટકાવી હડધૂત કરી!
સિદ્ધપુરમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ લોનધારકના ઘરે જઈ તેની સગીર પુત્રીને જાતિસૂચક અપશબ્દો કહી છાતીના ભાગે અપડલાં કર્યા.
દલિત સગીરા પર 8-10 મહિના અગાઉ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા પોલીસે આરોપી યુવકની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી.
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
SC/ST એક્ટના કેસમાં કાયદાની છટકબારીઓનો લાભ લઈને જાતિવાદી ગુનેગારો જામીન મેળવી લેતા હતા. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્વનો ચૂકાદો આપ્યો છે.