રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં
અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.
અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.
મુસ્લિમ યુવકને ગૌતસ્કર કહી માર મારી-મારીને હત્યા કરી નાખનાર 14 ગૌરક્ષકોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જાણો શું હતો મામલો.
પશુઓ માટે ચારો લેવા માટે જંગલમાં ગયેલી દલિત યુવતીને શખ્સોએ બંધક બનાવી, નશીલો પદાર્થ સુંઘાડીને આખી રાત તેની સાથે હેવાનિયત આચરી.
દલિત યુવકે પગની માલિશ કરવાનો ઈનકાર કરતા નશામાં ધૂત ત્રણ સવર્ણોએ લોખંડના રોડ અને બેલ્ટથી માર મારી મારીને હત્યા કરી નાખી.