45 ગામના આદિવાસીઓ 1 મહિનાનું રાશન લઈ ધરણાં પર બેઠાં

Adivasi news

45 ગામના હજારો આદિવાસીઓ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી એક મહિનાનું રાશન લઈ કલેક્ટર કચેરીએ ધરણાં કરવા બેઠાં.

56 ગામના આદિવાસીઓએ કહ્યું, ‘પહેલા ગોળી મારી દો, પછી બંધ બનાવજો’

છત્તીસગઢના બસ્તરમાં 50 વર્ષથી લટકતી બોધઘાટ પરિયોજના સામે આદિવાસીઓએ મોરચો ખોલ્યો, 56 ગામના આદિવાસીઓએ જળ, જંગલ અને જમીન મુદ્દે સર્વેનો કર્યો વિરોધ.

દલિત સમાજમાંથી આવતા પદ્મશ્રી દર્શન મોગુલૈયાને જમીન નથી મળી

Padma Shri Darshan Moghulaiya Land Rights Case

દલિત સમાજમાંથી આવતા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત લોક કલાકાર દર્શન મોગુલૈયાને બે વર્ષ પછી પણ સરકાર દ્વારા ફાળવાયેલી જમીનનો માલિકી હક નથી મળ્યો.

ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા દલિતોએ 8 કલાક ધરણાં કર્યા

dalit news

અસામાજિક તત્વોએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખતા ભારે આક્રોશ વચ્ચે દલિતોએ 8 કલાક સુધી ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું.