બહેરામપુરામાં જય ભીમ યુથ સર્કલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના બહેરામપુરાના જય ભીમ યુથ સર્કલે સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના બહેરામપુરાના જય ભીમ યુથ સર્કલે સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો.
અમદાવાદના બાપુનગરમાં ડૉ.આંબેડકર જયંતી પર પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે જાતિવાદી તત્વોને ખુલ્લી ચેલેન્જ ફેંકી દલિત સમાજના વરઘોડામાં રક્ષણની ખાતરી આપી.
પાલનપુરમાં ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર દ્વારા આયોજિત સમતા રેલી અને સભામાં 1500 થી વધુ લોકો દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું.
ડૉ. આંબેડકરની સ્થાપિત કરાયેલી પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી. ટોળાએ પોલીસ વાહનો સળગાવ્યા, સવર્ણ મહિલાની ફરિયાદ પર 200 દલિતો સામે ફરિયાદ નોંધાઈ.
કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.
Dalit News: હોળીના દિવસે સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષીય દલિત દીકરીએ પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.