ડૉ.આંબેડકરની અધૂરી આત્મકથાનું પૂર્ણ સત્ય

Dr Ambedkars incomplete autobiography

ડો. આંબેડકરની અધૂરી આત્મકથા પાછળનું સત્ય શું છે? ‘વેઈટિંગ ફોર વિઝા’ થી ‘મારી આત્મકથા’ સુધીની સફર અને તેમના સંઘર્ષની અજાણી વાતો જાણો આ લેખમાં.

‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’

Visavadars Bhutdi Untouchability

વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.