‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન
એમપીના છતરપુરમાં વિવિધ પરિયોજનાઓના વિસ્થાપિત આદિવાસીઓએ ન્યાય માટે 11 દિવસથી ચિતા, જળ, માટી અને પ્રતિકાત્મક સૂળી પર લટકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
એમપીના છતરપુરમાં વિવિધ પરિયોજનાઓના વિસ્થાપિત આદિવાસીઓએ ન્યાય માટે 11 દિવસથી ચિતા, જળ, માટી અને પ્રતિકાત્મક સૂળી પર લટકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.
આદિવાસીઓની 39 એકર જમીન પર ભાજપના નેતાએ દાદાગીરીથી કબજો કરી રસ્તો બંધ કરી દેતા આદિવાસીઓએ મોંમાં ઘાસ દબાવી વિરોધ કર્યો.
7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે બે વાર રેપ કર્યો. આરોપી અને પોલીસ અધિકારી સવર્ણ જાતિના હોવાથી પોલીસે SC/ST એક્ટ ન લગાવતા દલિતોમાં રોષ ફાટી નીકળ્યો.
જામ ખંભાળિયા પાલિકામાં જાતિવાદી તત્વોએ હટાવેલા ડૉ. આંબેડકરના 3 ફોટા મંજુબેન આંબેડકરવાદી અને ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષે ફરી સન્માનભેર લગાવડાવ્યા.