‘તું ભલે સરપંચ હો, ફરિયાદ કરી છે તો હવે પરિણામ માટે તૈયાર રહેજે!’
જામનગરના લાલપુરના નવાગામ દલિત સરપંચને મુંબઈના મહાજન શખ્સે રસ્તામાં આંતરી જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી.
જામનગરના લાલપુરના નવાગામ દલિત સરપંચને મુંબઈના મહાજન શખ્સે રસ્તામાં આંતરી જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી.
રાજકોટના RMC મેદાનમાં 29 એપ્રિલથી 1 મે સુધી ‘બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ’ અંતર્ગત ધમ્મવાણી, ઐતિહાસિક સેમિનાર અને બૌદ્ધ ગુફાઓના ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે.
વિસાવદરના ભૂતડી ગામે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ બાદ ગામના કથિત સવર્ણોએ દલિતોનો આર્થિક-સામાજિક બહિષ્કાર કર્યો.