દલિત વરરાજાની જાન પર પોલીસનો હુમલો, જાનૈયાઓને દોડાવીને માર્યા
દલિત વરરાજાની જાનમાં રક્ષકો જ ભક્ષકો બન્યા, પોલીસે જાનૈયાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા. હુમલામાં વરરાજા સહિત અનેક લોકો ઘાયલ.
દલિત વરરાજાની જાનમાં રક્ષકો જ ભક્ષકો બન્યા, પોલીસે જાનૈયાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા. હુમલામાં વરરાજા સહિત અનેક લોકો ઘાયલ.
દલિત મહિલાને તેના બે વર્ષના બાળક સાથે પુરુષ પોલીસ અધિકારીઓ તપાસના બહાને ઘરેથી પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યાં 38 કલાક સુધી માનસિક-શારીરિક યાતનાઓ આપી!
દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.
જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાન મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દેવાની ધમકી આપતા, પોલીસ પહેરા હેઠળ જાન માંડવે પરણવા પહોંચી.
માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મામલે ન્યાય ન મળતા દલિત સમાજે વહીવટી તંત્ર સામે રણશિગું ફૂંક્યું છે, 25-26 એપ્રિલે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ.
અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.
દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.
ખેડૂતે દલિત યુવકને જાહેરમાં ઢોર માર મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરતા યુવકને લાગી આવ્યું અને પોતાને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.
ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો કહી, ગાળો ભાંડી માર માર્યો હતો. 21મી સદીમાં પણ જ્ઞાતિવાદનું ઝેર કેટલું ઊંડું છે તેનો પુરાવો આ ઘટના પરથી મળે છે. મામલો શું હતો? નીલમબાગ પોલીસ મથકેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો … Read more
દલિત મજૂર સુરેશનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી ગળું દબાવી ક્રૂર હત્યા નિપજાવી, લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી.