કેરળ નીતિન રાજ આત્મહત્યા મુદ્દે 52 દલિત સંગઠનો આંદોલન કરશે
કેરળમાં દલિત ડેન્ટલ વિદ્યાર્થી નીતિન રાજના આપઘાતના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી 52 દલિત સંગઠનોએ રાજ્યવ્યાપી હડતાળની આહ્વાન કર્યું છે. જાણો શું છે માંગ?
કેરળમાં દલિત ડેન્ટલ વિદ્યાર્થી નીતિન રાજના આપઘાતના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી 52 દલિત સંગઠનોએ રાજ્યવ્યાપી હડતાળની આહ્વાન કર્યું છે. જાણો શું છે માંગ?
અમરેલીના ગોપાલગ્રામના મહેશ રાઠોડનીહત્યા મામલે આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. સિવિલમાં ઉપવાસ આંદોલન શરૂ.
ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા અમરેલીના 21 વર્ષીય દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે.
જૂનાગઢની ડો. આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેરકાયદે રહેતા 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા તંત્રની પોલ ખુલી; 16 દિવસ પૂર્વેની ફરિયાદ છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યાં.
દલિત વરરાજાની જાનમાં રક્ષકો જ ભક્ષકો બન્યા, પોલીસે જાનૈયાઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા. હુમલામાં વરરાજા સહિત અનેક લોકો ઘાયલ.
દલિત મહિલાને તેના બે વર્ષના બાળક સાથે પુરુષ પોલીસ અધિકારીઓ તપાસના બહાને ઘરેથી પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યાં 38 કલાક સુધી માનસિક-શારીરિક યાતનાઓ આપી!
દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.
જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાન મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દેવાની ધમકી આપતા, પોલીસ પહેરા હેઠળ જાન માંડવે પરણવા પહોંચી.
માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મામલે ન્યાય ન મળતા દલિત સમાજે વહીવટી તંત્ર સામે રણશિગું ફૂંક્યું છે, 25-26 એપ્રિલે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ.
અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.